કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.

  • A

    શ્લેષ્મી

  • B

    ખરબચડું

  • C

    રેસામય

  • D

    લીંસું

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પરાગવાહકોને વનસ્પતિઓ દ્વારા આપવામાં આવતો સામાન્ય પુષ્પીય પુરસ્કાર છે.

દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?

પવન દ્વારા પરાગનયન કઈ વનસ્પતિમાં સામાન્ય છે?

પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?