કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?

  • A

    દરીયાઈ ઘાસ

  • B

    વેલેસ્નેરીયા

  • C

    જલીયલીલી

  • D

    હાઈડ્રીલા

Similar Questions

પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.

......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.

નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?

પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે. 

સ્વ-પરાગનયન એટલે........