કેઝમોગેમી અવસ્થા છે, જયાં......

  • A

    પુષ્પો બીડાયેલા રહે છે.

  • B

    પુષ્પો ગેરહાજર હોય છે.

  • C

    પુષ્પો ખુલ્લા રહે છે.

  • D

    પુષ્પો યુકતદલી રહે છે

Similar Questions

વાત પરાગનયન માટે શું જરૂરી છે?

નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?

યોગ્ય જોડકા જોડો.

Column $- I$

Column $- II$

$1.$ ઘાસ

$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે.

$2.$ હાઈડ્રીલા

$Q.$ પવન દ્વારા પરાગનયન

$3.$ સંવૃત પુષ્પતા

$R.$  જલ દ્વારા પરાગનયન

$4.$ પપૈયા

$S.$  સ્વફલન

કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?

ગેઈટોનોગામી શું છે.