સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?

  • A

    ભૃંગકીટક

  • B

    હમીંગ બર્ડ 

  • C

    મધમાખી

  • D

    ચામાચિડીયું

Similar Questions

હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો. 

સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?

ઉભયલિંગી પુષ્પ કે જે જીવનમાં ક્યારેય ખુલતા નથી, તેને .... કહે છે.

આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

પરાગનયન એેટલે ........