મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    ચાર

Similar Questions

ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [NEET 2014]

ઓર્કિડ પુષ્પ પર પરાગવાહક તરીકે......... જોવા મળતા નથી.

નીચેનામાંથી કોણ રાઈઝોમ પર પુષ્પો ધરાવે ?

કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.

નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?