કઈ વનસ્પતિના પુષ્પ પુરસ્કાર સ્વરૂપે પરાગવાહકને ઈંડા મુકવાનું સલામત સ્થાન પુરૂ પાડે છે?

  • A

    સુરણ

  • B

    લોબીયા

  • C

    નીલગીરી

  • D

    કપાસ

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?

  • [AIPMT 2011]

યોગ્ય જોડકા જોડો.

Column $- I$

Column $- II$

$1.$ ઘાસ

$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે.

$2.$ હાઈડ્રીલા

$Q.$ પવન દ્વારા પરાગનયન

$3.$ સંવૃત પુષ્પતા

$R.$  જલ દ્વારા પરાગનયન

$4.$ પપૈયા

$S.$  સ્વફલન

પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?

આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :

  • [NEET 2024]