જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ ઘણી જ જલજ વનસ્પતિઓમાં તુરંત પાણીની બહાર આવતાં પુષ્પોમાં પવન અને કીટકો દ્વારા પરાગનયન થાય છે.

$(b)$ જલજ વનસ્પતિઓમાં પાણીની સપાટીની નીચે પરાગનયન થાય ત્યારે તેને પાણીની સપાટીની નીચે થતું પરાગનયન (હાઇપો હાઇડ્રોફિલી) કહે છે. ઉદા, સીરેટી ફાયલમ

$(c)$ જલજ વનસ્પતિઓમાં જો પરાગનયન પાણીની સપાટી ઉપર થાય તેને સપાટીય જલપરાગનયન કહે છે. (એપીહાઇડ્રોફીલીં) ઉદા. વેલેસ્લેરીયા સ્પાયરાલીસ.

Similar Questions

નીચેનામાંથી કયા પુષ્પમાં સ્વફલન થતું નથી?

આકૃતિ માટે સારું વાકય શોધો :

જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?

પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?