જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?
$(a)$ ઘણી જ જલજ વનસ્પતિઓમાં તુરંત પાણીની બહાર આવતાં પુષ્પોમાં પવન અને કીટકો દ્વારા પરાગનયન થાય છે.
$(b)$ જલજ વનસ્પતિઓમાં પાણીની સપાટીની નીચે પરાગનયન થાય ત્યારે તેને પાણીની સપાટીની નીચે થતું પરાગનયન (હાઇપો હાઇડ્રોફિલી) કહે છે. ઉદા, સીરેટી ફાયલમ
$(c)$ જલજ વનસ્પતિઓમાં જો પરાગનયન પાણીની સપાટી ઉપર થાય તેને સપાટીય જલપરાગનયન કહે છે. (એપીહાઇડ્રોફીલીં) ઉદા. વેલેસ્લેરીયા સ્પાયરાલીસ.
નીચેનામાંથી કયા પુષ્પમાં સ્વફલન થતું નથી?
આકૃતિ માટે સારું વાકય શોધો :
જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?
પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?