સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?

  • A

    મધમાખી

  • B

    કિટક

  • C

    પાણી

  • D

    પવન

Similar Questions

ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?

  • [AIPMT 2012]

નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?