સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?
મધમાખી
કિટક
પાણી
પવન
ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?
સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?