ઋતુચક્રનાં કયાં દીવસે અંડપાત થાય છે ?
$1$ થી $5$ દીવસ
$18$ થી $20$ દીવસ
$6$ થી $13$ દીવસે
$15$ થી $28$ દીવસ
અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય છે ?
માનવ માસિકચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?
ઋતુચકના ફોલિક્યુલર અને ઓવ્યુલેટરી તબક્કા દરમિયાન, પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવ પામતા જનનપિંડોના સ્ત્રાવ કેવો ભાગ ભજવે છે ? સ્ટિરોઇડ ગ્રંથિના સ્ત્રાવોમાં થતાં ફેરફારો વર્ણવો.
ઋતુસ્ત્રાવમાં ગર્ભાશયની દીવાલનું કયું સ્તર તૂટે છે.
માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?