જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ? 

  • A

    પ્રાથમીક પૂર્વ અંડકોષ

  • B

    આદિ અંડકોષ

  • C

    દ્વિતીય પૂર્વ અંડકોષ

  • D

    અંડકોષ

Similar Questions

અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય છે ?

ઋતુસ્ત્રાવમાં ગર્ભાશયની દીવાલનું કયું સ્તર તૂટે છે.

માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?

કયું વિધાન સાચું નથી ?

પ્રથમ માસિકચક્રની શરૂઆત ક્યારે થાય છે ?