જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ? 

  • A

    પ્રાથમીક પૂર્વ અંડકોષ

  • B

    આદિ અંડકોષ

  • C

    દ્વિતીય પૂર્વ અંડકોષ

  • D

    અંડકોષ

Similar Questions

જો અંડકોષ ફલન પામવામાં અસફળ રહે તો નીચેનામાંથી શું બની શકે ?

  • [AIPMT 2005]

જો ફલન ન થાય, તો કોર્પસ લ્યુટીયમ...

માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.

  • [NEET 2014]

નીચે બે વિધાનો આપેલ છે જેમાં એકને કથન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવેલ છે.

કથન $A:$ ગર્ભકોષ્ઠ કોથળીના ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રીયમ જરૂરી છે.

કારણ $R:$ ફલનક્રિયા ન થવાને લીધે કોર્પસ લ્યુટીયમ નાશ પામે છે, જેના કારણે એન્ડોમેટ્રીયમ તૂટે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]

કયાં દીવસોના સમયગાળાને સ્ત્રાવી તબક્કો કહે છે ?