આ સ્તર ઋતુચક દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે.

  • A

    પેરિમેટ્રિયમ

  • B

    માયોમેટ્રિયમ

  • C

    એન્ડોમેટ્રિયમ

  • D

    ઉપરના બઘા જ

Similar Questions

નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ? 

ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ ઋતુચક્રનાં કયાં તબક્કામાં સૌથી વધુ હોય છે ?

માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?

ગર્ભધારણ પછી......

પ્રસૂતિમાં કોપર્સ લ્યુટિયમ લાંબી જિંદગી ધરાવે છે. તેમ છતાં ફલન ન થાય તો તે ફક્ત $10$ થી $12$ દિવસ સુધી ક્રિયાશીલ રહે છે. સમજાવો.