નીચે પૈકી શેમાં પુરકતાનો સિદ્ધાંત અનુસરતો નથી ?
સ્વયંજનન
પ્રત્યાંકન
ભાષાંતર
આપેલ તમામ
પોલિપેપ્ટાઈડમાં આવેલા એમિનો એસિડના ક્રમનો આધાર શેના પર હોય છે ?
ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃ
ભાષાંતરની પ્રક્રિયા વિસ્તૃત રીતે વર્ણવો.
આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?
$UTR$ નું પુરૂનામ............