ક્યો રોગ એ જીવાણુથી થતો નથી?
મરડો
અમીબીયાસીસ
પ્લેગ
આપેલ તમામ
ટાઈફોઈડ ......દ્વારા થાય છે.
દર્દીના ગળફાથી ફેલાતો રોગ.........
જીવલેણ રોગની એન્ટિબાયોટિકસ શોધાઈ હોય તે જીવલેણ રોગ ......... છે.
ન્યુમોનિયાથી બચવા માટે.........
હોઠ અને આંગળીનાં નખ ભુખરાથી વાદળી રંગમાં રૂપાંતરીત થવા એ ........ નું ઈન્ફેકશન દર્શાવે છે.