ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .

  • [NEET 2016]
  • A

    સ્વપ્રતિકાર રોગ

  • B

    પ્રત્યારોપણનો વિરોધ કરે છે.

  • C

    સક્રિય પ્રતિરક્ષા

  • D

    એલર્જીની અસર

Similar Questions

$MALT$ નું પૂરુ નામ જણાવો.

નીચે પૈકીનો કયો રોગ ઓટો ઈમ્યુન ડિસીઝ નથી ?

  • [NEET 2018]

અંગ પ્રત્યારોપણ માટે સમાન જોડિયા હોવાનો ફાયદો છે. શા માટે ? 

માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે.........

કુદરતી નિષ્ક્રિય રોગપ્રતિકારકતામાં કયાં એન્ટીબોડીની હાજરી હોય છે?