ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .
સ્વપ્રતિકાર રોગ
પ્રત્યારોપણનો વિરોધ કરે છે.
સક્રિય પ્રતિરક્ષા
એલર્જીની અસર
ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ દ્વારા ક્યાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાયો.
નીચેનામાંથી શેનો સમાવેશ જન્મજાત પ્રતિકારકતામાં થાય છે?
ત્વચા અને શ્લેષ્મનું આવરણ ........પ્રકાર જન્મજાત પ્રતિકારકતાના અવરોધે છે.
નિષ્ક્રિય ઉપાર્જિન પ્રતિકારતામાં ....... નો સમાવેશ ન કરી શકાય?
થાયમસ અને અસ્થિમજ્જા એ.....