$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.

$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

  • A

    $  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

    $  S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $  S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

યોગ્ય જોડ મેળવોઃ

     કોલમ    $I$      કોલમ    $II$
  $1.$  અસ્થિમજ્જા   $a.$  જન્મ સમયે મોટું કદ,પુખ્તાવસ્થાએ ખુબ નાનું કદ 
  $2.$  થાયમસ   $b.$  લસિકાકણ સહીત બધા રુધિરકોષોનું સર્જન
  $3.$  બરોળ   $c.$  પેશીજાળમાં રહેલ સૂક્ષ્મ જીવોને જકડી લે 
  $4.$  લસિકાગાંઠ   $d.$  મોટા વટાણાના દાણા જેવું

 

નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતા એ રોગ વિશિષ્ટ $(Non - specific)$ નથી

સસ્તન પ્રાણીઓના $T-$ લસિકાકણો માટે શું સાચું છે?

ત્વચા અને શ્લેષ્મનું  આવરણ ........પ્રકાર જન્મજાત પ્રતિકારકતાના અવરોધે છે.

પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો.