ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?

  • A

    ઉત્પાદકતા

  • B

    જાતિઓનું બંધારણ

  • C

    વૈવિધ્યતા

  • D

    જીવન ચક્ર

Similar Questions

નીચેનામાંથી કયાં સજીવોનો દ્વિતીયક પોષકસ્તરે સમાવેશ કરાય છે?

તેઓ અનુક્રમે તૃતીયક અને દ્વિતીયક ઉપભોગીઓ છે.

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

$(b)$ ઉત્પાદન અને વિઘટન

 

$PAR$ નું પૂર્ણ નામ જણાવો.

નિક્ષેપ દ્રવ્ય આહારશૃંખલાની શરૂઆતથી થાય છે?