સાચો જવાબ પસંદ કરો.

$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.

$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.

$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.

$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.

  • A

    $TFFT$

  • B

    $FTTF$

  • C

    $FTTT$

  • D

    $FFTT$

Similar Questions

આપેલ નિવસનતંત્રીય સમયે વિવિધ પોષક સ્તરે રહેલ જીવંત દ્રવ્યના પ્રમાણના સંદર્ભે ખોટો વિકલ્પ પસંદ કરો.

યોગ્ય જોડકું જોડો.

કોલમ - $I$

કોલમ - $II$

$a$. વનસ્પતિ પ્લવકો, ઘાંસ

$p$. પ્રથમ પોષકસ્તર

$b$. મનુષ્ય, સિંહ

$q$. તૃણાહારી

$c$. પ્રાણી પ્લવકો, ગાય, તીતીઘોડો

$r$. તૃતીય પોષકસ્તર

$d$. પક્ષીઓ, વરૂ

$s$. ઉચ્ચ માંસાહારી

તૃણાહારીઓ.......... છે.

નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?

આપેલ આહારશૃંખલાને ઓળખો.

તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ