આહાર શૃંખલામાં ઉપભોગીનાં સ્તરે પ્રથમ સ્તરમાં સમાવિષ્ટ સજીવને ઓળખો.
લીલી વનસ્પતિઓ
તીતી ઘોડો
ઉંદર
સાપ
આપેલ આહારશૃંખલા કઈ છે ?
તૃણ $\rightarrow$ બકરી $\rightarrow$ મનુષ્ય
નિવસનતંત્રને શું થશે જો
$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.
$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.
$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.
નીચેનામાંથી ........ નો સમાવેશ આહાર શૃખંલામાં થતો નથી?
નીચેનામાંથી કયુ ઊર્જાનો સ્ત્રોત રૂઢીગત નથી.
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.