આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?
વહન દરમિયાન ઊર્જાનો વ્યય
ઊર્જાની માત્રામાં ઘટાડો
જે-તે સ્તરના સજીવો નિમ્ન પોષકસ્તર પર ઊર્જા માટે આધાર રાખે
આપેલા તમામ
દૂધ અને દહીંનો ઉપયોગ કરતાં સજીવોને ........ તરીકે ઓળખી શકાય.
"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?
નીચે આપેલા ચાર વિધાનો $(1 - 4) $ નો અભ્યાસ કરો તેમાંથી કોઈ પણ બે સાચા પસંદ કરો
$(1) $ સિંહ હરણને ખાય છે અને ચકલી અનાજના ખોરાક પર આધારિત હોય છે જે ઉપભોગીમાં પરિસ્થિતિકીની રીતે સમાન હોય છે.
$(2) $ ભક્ષક તારા માછલી પીલાસ્ટર કેટલાક અપૃષ્ઠંશીના જાતિ વિવિધતાને જાળવી રાખવામાં મદદ કરે છે.
$(3)$ ભક્ષકો વારંવાર ભક્ષ્ય જાતિની લુપ્તતાને પ્રેરે છે.
$(4)$ વનસ્પતિ દ્વારા રસાયણનું ઉત્પાદન જેમકે નિકોટીન સ્ટ્રોચીનાઈન ચયાપચયની રીતે અવ્યવસ્થિત હોય છે.બે સાચા વિધાનો છે :
$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.
$R$ - માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.