આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?
વહન દરમિયાન ઊર્જાનો વ્યય
ઊર્જાની માત્રામાં ઘટાડો
જે-તે સ્તરના સજીવો નિમ્ન પોષકસ્તર પર ઊર્જા માટે આધાર રાખે
આપેલા તમામ
સ્થલજ નિવસનતંત્રમાં મુખ્ય ઉત્પાદકો નીચેનામાંથી કેટલાં છે ?
શાકીય વનસ્પતિ, લીલ, કાષ્ઠીય વનસ્પતિ, વનસ્પતિ પ્લવકો, જલીય વનસ્પતિઓ
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા
દૂધ અને દહીંનો ઉપયોગ કરતાં સજીવોને ........ તરીકે ઓળખી શકાય.
યોગ્ય જોડકું જોડો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$a$. વનસ્પતિ પ્લવકો, ઘાંસ |
$p$. પ્રથમ પોષકસ્તર |
$b$. મનુષ્ય, સિંહ |
$q$. તૃણાહારી |
$c$. પ્રાણી પ્લવકો, ગાય, તીતીઘોડો |
$r$. તૃતીય પોષકસ્તર |
$d$. પક્ષીઓ, વરૂ |
$s$. ઉચ્ચ માંસાહારી |
તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય.