આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?

  • A

    વહન દરમિયાન ઊર્જાનો વ્યય

  • B

    ઊર્જાની માત્રામાં ઘટાડો

  • C

    જે-તે સ્તરના સજીવો નિમ્ન પોષકસ્તર પર ઊર્જા માટે આધાર રાખે

  • D

    આપેલા તમામ

Similar Questions

સ્થલજ નિવસનતંત્રમાં મુખ્ય ઉત્પાદકો નીચેનામાંથી કેટલાં છે ?

શાકીય વનસ્પતિ, લીલ, કાષ્ઠીય વનસ્પતિ, વનસ્પતિ પ્લવકો, જલીય વનસ્પતિઓ

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ કચરો અને મૃતદ્રવ્યો

$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા 

દૂધ અને દહીંનો ઉપયોગ કરતાં સજીવોને ........ તરીકે ઓળખી શકાય.

યોગ્ય જોડકું જોડો.

કોલમ - $I$

કોલમ - $II$

$a$. વનસ્પતિ પ્લવકો, ઘાંસ

$p$. પ્રથમ પોષકસ્તર

$b$. મનુષ્ય, સિંહ

$q$. તૃણાહારી

$c$. પ્રાણી પ્લવકો, ગાય, તીતીઘોડો

$r$. તૃતીય પોષકસ્તર

$d$. પક્ષીઓ, વરૂ

$s$. ઉચ્ચ માંસાહારી

તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય.