જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....
તૃતીય ઉપભોગીઓ
મૃતભક્ષી
પ્રાથમિક ઉપભોગીઓ
દ્વિતીયક ઉપભોગીઓ
પોષક સ્તરે કોઈપણ વિસ્તારમાં જીવંત ઘટકોના ભારને .....કહેવામાં આવે છે.
નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત .........
પ્રાથમિક ઉત્પાદકતાની તીવ્રતાને અસર કરતાં પરિબળ
સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ..... લાક્ષણીકતા તૈયાર થશે.
નીચેનામાંથી ખોટું વિધાન કયુ છે?