જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....
તૃતીય ઉપભોગીઓ
મૃતભક્ષી
પ્રાથમિક ઉપભોગીઓ
દ્વિતીયક ઉપભોગીઓ
નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?
પ્રાથમિક ઉત્પાદકતા શું છે ? એવાં પરિબળો (કારકો)નું સંક્ષિપ્ત વર્ણન આપો જે પ્રાથમિક ઉત્પાદકતા પર અસર કરે છે.
$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.
$R$ - માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.
નીચેનામાંથી કયુ પ્રાણી સરખા સમયે સરખા નિવસન તંત્રમાં એક કરતા વધારે પોષક સ્તર ધરાવે છે?
આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.