જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....

  • [NEET 2015]
  • A

    તૃતીય ઉપભોગીઓ

  • B

    મૃતભક્ષી

  • C

    પ્રાથમિક ઉપભોગીઓ

  • D

    દ્વિતીયક ઉપભોગીઓ

Similar Questions

જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.

કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.

નીચેના પૈકી ક્યું સજીવ વનસ્પતિ દ્રવ્યને પ્રાણી દ્રાવ્યમાં રૂપાંતરિત કરે છે?

$Mr. X  $ દહીં ખાઈ રહ્યા છે.તો આ ખોરાક માટે આખી આહાર શૃંખલામાં તેમનું સ્થાન .......તરીકે ગણવામાં આવે છે.

જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.