અશ્મિ બળતણમાંથી મળતી ઊર્જા વાસ્તવિક ...... નિપજ છે?
બળતણનાં દહનથી મળેલ ઊર્જાની નિપજ
પ્રકાશ સંશ્લેષણીય નિપજ
સજીવોનાં મૃતદેહોમાં રહેલા અકાર્બનિક તત્વોનાં વિઘટનથી બનેલ નિપજ
પ્રકાશ સંશ્લેષણથી બનેલ કાર્બનિક સંયોજનોમાંથી અકાર્બનિક સંયોજનોની નિપજ
આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.
સાપ ઉદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જયારે સાપને બાજ ખાય છે, અને ઉંદર એ તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો આપેલ શૃંખલામાં ઉંદરને કયાં સ્થાને મૂકી શકાય?
જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....
નીચેનામાંથી કયાં સજીવોનો દ્વિતીયક પોષકસ્તરે સમાવેશ કરાય છે?
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.