આપેલ રચનાને યોગ્ય રીતે જોડો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(i)$ ઉત્પાદકો | $(P)$ પ્રાથમિક ઉપભોગી |
$(ii)$ તૃણાહારી | $(Q)$ વાસ્તવિક ઉત્પાદકતા |
$(iii)$ માંસાહારી | $(R)$ પ્રાથમિક પોષક સ્તર |
$(iv)$ ઉચ્ચકક્ષાનાં માંસાહારી | $(S)$ દ્વિતીયક ઉત્પાદકતા |
$i - P, ii - R, iii - Q, iv - S$
$i - R, ii - P, iii - S, iv - Q$
$i - P, ii - Q, iii - R, iv - S$
$i- Q, ii - S, iii - R, iv - P$
$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.
વનસ્પતિઓ પાસે ઊર્જા $1000\,J$ હોય તો તેમાંથી કેટલી ઊર્જા સિંહના પોષકસ્તર પાસે પહોંચે છે ?
કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.
નીચેનામાંથી શાકાહારી સજીવોનું જૂથ કે જેઓ તૃણાહારીમાં સમાવિષ્ટ છે તેઓને અલગ તારવો.
નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.