વંદાની આંખ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
શીર્ષની પૃષ્ઠબાજુએ આવેલ, પ્રત્યેક આંખ લગભગ $2000$ જેટલી ષટ્કોણાકાર નેત્રિકાઓની બનેલી હોય છે.
ઘણી બઘી નેત્રિકાઓની મદદથી વંદો એક જ પદાર્થના ઘણા પ્રતિબિંબ મેળવે છે. આ પ્રકારની દષ્ટિને મોઝેક પ્રતિબિંબ કહે છે.
વંદામાં દ્રષ્ટિ સંવેદનશીલતા વધુ પરંતુ રેઝોલ્યુશન ઓછુ હોય છે.
ઉપરના બધા જ
વંદામાં ઉત્સર્જન કઈ રીતે થાય છે ? સમજાવો.
વંદામાં અંડઘર ......દ્વારા રચના પામે છે?
વંદામાં અંડઘરની રચના સમજાવો.
વંદામાં કેવા પ્રકારની દ્રષ્ટિ જોવા મળે છે?
વંદામાં આવેલી લાળગ્રંથિ ..........માં ખૂલે છે.