વંદામાં અંડઘર ......દ્વારા રચના પામે છે?

  • A

    ફેલિક ગ્રંથિ

  • B

    કોન્ગ્લોબેટ ગ્રંથિ

  • C

    યુટ્રિક્યુલર ગ્રંથિ

  • D

    ગુંદર ગ્રંથિ

Similar Questions

ફેરેટીમામાં ચોથા, પાંચમાં અને છઠ્ઠા ખંડમાં પાચનમાર્ગની ઉપર લાલ રંગના વર્તુળિય કાય આવેલા હોય છે. તેઓ.....માં ભાગ ભજવતા હશે તેવું માનવામાં આવે છે.

નીચે આપેલ આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

માદા વંદામાં, ........ અધોકવચ મળી જનન કોથળીરચે છે.

વંદો માનવ માટે હાનિકારક છે. સમજાવો.

વંદામાં ........માં ખોરાકની દળવાની ક્રિયા થાય છે?