સાચુ વિધાન પસંદ કરો.

  • A

    સજીવ વાનસ્પતિક તબક્કામાં જન્યુઓ ઉત્પન્ન કરે છે.

  • B

    જુવેનાઈલ તબક્કો બાહ્યાકાર વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે.

  • C

    નિલકુરજીતમાં $2007$ માં પુષ્પસર્જન જોવા મળ્યું હતું.

  • D

    બહુવર્ષાયુ વનસ્પતિમાં વાનસ્પતિક, પ્રજનનક અને જીર્ણ અવસ્થા સ્પષ્ટ પણે જોવા મળે છે.

Similar Questions

કયા સજીવનો યુગ્મનજ અર્ધીકરણ પામે છે?

યોગ્ય જોડકા જોડો

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ પ્રાઈમેટ $(1)$ જન્યુઓનું જોડાણ
$(b)$ નોન પ્રાઈમેટ $(2)$ સતત સંવર્ધક
$(c)$ ફલન $(3)$ વૃદ્ધિનો તબક્કો
$(d)$ જુવેનાઈલ તબકકો $(4)$ ઋતુકીય સંવર્ધકો

નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.

એવી વનસ્પતિ કે જેમાં જીવન દરમિયાન એક જ વખત પુષ્પો આવે છે, તેને ..... કહેવામાં આવે છે.

લિંગી પ્રજનનની નીપજ સામાન્ય રીતે શું ઉત્પન્ન કરે છે?

  • [NEET 2013]