સાચુ વિધાન પસંદ કરો.
સજીવ વાનસ્પતિક તબક્કામાં જન્યુઓ ઉત્પન્ન કરે છે.
જુવેનાઈલ તબક્કો બાહ્યાકાર વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે.
નિલકુરજીતમાં $2007$ માં પુષ્પસર્જન જોવા મળ્યું હતું.
બહુવર્ષાયુ વનસ્પતિમાં વાનસ્પતિક, પ્રજનનક અને જીર્ણ અવસ્થા સ્પષ્ટ પણે જોવા મળે છે.
કયા સજીવનો યુગ્મનજ અર્ધીકરણ પામે છે?
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ પ્રાઈમેટ | $(1)$ જન્યુઓનું જોડાણ |
$(b)$ નોન પ્રાઈમેટ | $(2)$ સતત સંવર્ધક |
$(c)$ ફલન | $(3)$ વૃદ્ધિનો તબક્કો |
$(d)$ જુવેનાઈલ તબકકો | $(4)$ ઋતુકીય સંવર્ધકો |
નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.
એવી વનસ્પતિ કે જેમાં જીવન દરમિયાન એક જ વખત પુષ્પો આવે છે, તેને ..... કહેવામાં આવે છે.
લિંગી પ્રજનનની નીપજ સામાન્ય રીતે શું ઉત્પન્ન કરે છે?