નીચેની આકૃતિ પરાગાશયનો ત્રિપારિમાણિક છેદ દર્શાવે છે. $P$ અને $Q$ને ઓળખો.
$\quad\quad\quad\quad \quad P \quad\quad\quad\quad Q$
પરાગરજ $\quad$ $\quad$ પરાગકોટરો
પરાગમાતૃકોષો $\quad$ $\quad$ પરાગકોટરો
પરાગરજ $\quad$ $\quad$ લઘુબીજાણુધાની
પરાગમાતૃકોષ $\quad$ $\quad$ લઘુબીજાણુધાની
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
લઘુબીજાણુપર્ણ ..... ધરાવે છે.
પરાગનલિકાનો વિકાસ ક્યાં થાય છે?
પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?
$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.
$(b)$ તે એર્લજી કરે છે.
$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.
પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.