આ સ્તર સ્ફોટીસ્તર તરીકે પણ ઓળખાય છે.
અધિસ્તર
મધ્યસ્તર
તંતુમયસ્તર
પોષકસ્તર
આવૃતબીજધારીમાં બે અચલિત નરજન્યુઓ ..... દ્બારા ઉત્પન્ન થાય છે.
દરેક બીજાણુંજનક પેશી એ સક્રિય પરાગ કે સૂક્ષ્મબીજાણુ માતૃકોષ છે. બીજાણુકોષમાં જોવા મળતું વિભાજન એ ..... છે.
પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?
ઊંચા તાપમાને પરાગરજનું રક્ષણ શેની હાજરીને કારણે થાય છે?
પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?