ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?

  • A

    એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ

  • B

    એક વાનસ્પતિક કોષ અને બે જનનકોષો

  • C

    બે વાનસ્પતિક કોષો અને એક નરજન્યુઓ

  • D

    બે વાનસ્પતિક કોષ અને એક જનનકોષો

Similar Questions

આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?

પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?

$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.

$(b)$ તે એર્લજી કરે છે.

$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.

જનનકોષમાં કઈ ક્રિયા દ્વારા જન્યુઓ સર્જાય છે?

આ સ્તર રક્ષણ અને પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદ કરતું નથી.

નીચેનામાંથી કયાં કૂળનાં સભ્યોની પરાગરજ મહિનાઓ સુધી જીવિતતા જાળવે છે?