ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?
એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ
એક વાનસ્પતિક કોષ અને બે જનનકોષો
બે વાનસ્પતિક કોષો અને એક નરજન્યુઓ
બે વાનસ્પતિક કોષ અને એક જનનકોષો
આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?
પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?
$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.
$(b)$ તે એર્લજી કરે છે.
$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.
જનનકોષમાં કઈ ક્રિયા દ્વારા જન્યુઓ સર્જાય છે?
આ સ્તર રક્ષણ અને પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદ કરતું નથી.
નીચેનામાંથી કયાં કૂળનાં સભ્યોની પરાગરજ મહિનાઓ સુધી જીવિતતા જાળવે છે?