પરાગશયમાં લઘુબીજાણુજનનનાં સંદર્ભમાં ખોટું વાક્ય પસંદ કરો.

  • A

    મોટી સંખ્યામાં લઘુબીજાણુ માતુ કોષો અંક પરાગકોથળીમાં ભિન્ન થાય છે.

  • B

    દરેક લઘુબીજાણુજનન એક અર્ધસૂત્રીભાજન અને બે સૂત્રીભાજનનો સમાવેશ કરે છે.

  • C

    લઘુબીજાણુ ચતુષ્કખંડી કે સમપાશ્વીય હોઈ શકે છે. 

  • D

    તે પોષકસ્તર અને મધ્યસ્તરનો ઉપભોગ કરે છે.

Similar Questions

આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?

જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • [NEET 2016]

પરાગરજમાં આવેલો નાનો કોષ કે ઘટ્ટકોષરસ સાથે ત્રાકાકાર ધરાવે છે, તેને .... કહે છે.

આવૃતબીજધારીમાં બે અચલિત નરજન્યુઓ ..... દ્બારા ઉત્પન્ન થાય છે.