માનવ માદામાં ઋતુસ્ત્રાવ સરેરાશ ....... દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે.
$18-19$
$28-29$
$38-39$
$50-51$
સેમીનલ પ્લાઝમા (શુક્રાશયરસ) માં.............. હોય છે.
માણસના શુક્રકોષનો મધ્યભાગ શું ધરાવે છે?
સસ્તનનાં અંડકોષમાં શુક્રકોષનું અનુકૂલન કયું છે ?
તાજા મુક્ત થયેલ અંડકોષમાં ........... હોય છે.
શુક્રકોષજનનની પ્રક્રિયામાં ભાગ લેતાં અંતઃસ્ત્રાવોના નામ અને કાર્યો જણાવો. જે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ આપો.