રજોદર્શન માટે કયું વિધાન ખોટું છે ?
રજોનિવૃત્તિ વખતે માદામાં, ગોનેડોટ્રોપિક અંતઃસ્ત્રાવમાં અતિવધારો થશે.
રજોદર્શનની શરૂઆતને મેનોર્ક કહેવાય છે.
સામાન્ય રજોદર્શન દરમિયાન 40ml રૂધિર ગુમાવાય છે.
માસિક પ્રવાહી સરળતાથી જામી જાય છે.
દેડકા અને સસલાનાં યકૃત તથા સ્વાદુપિંડ શેમાંથી બને છે ?
શુક્રકોષનો જે ભાગ અંડકોષમાં પટલમાં દાખલ થવામાં મદદ કરે તેને શું કહેવાય ?
ક્યું એસિડ વિર્યમાં જોવા મળે છે ?
સસ્તનમાં ઇસ્ટ્રોજન ગ્રાફિયન પુટિકાના કયા ભાગ દ્વારા સ્ત્રાવે છે ?
નીચેનામાંથી કઈ જોડી સાચી છે ?