ક્યાં વૈજ્ઞાનિકનાં અવલોકનનો આધાર હતો કે $DNA$માં એડેનીન અને થાયમીન તથા ગ્વાનીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે?

  • A

    ફ્રેડરિક મિશર

  • B

    ઈર્વિન ચારગાફ

  • C

    રોઝલિંડ ફ્રેન્કલિન

  • D

    મૌરિસ વિલ્કિન્સ

Similar Questions

નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :

$1.$ ફ્રેડરિક મિશર (Friedrich Mischer) $1869$

$2.$ મોરિસ વિલ્કિન્સ અને રોઝલિડ ફ્રેન્કલિન

વોટસન અને ક્રિકે રજૂ કરેલા મોડેલ માટે કયું વિધાન અસત્ય છે? 

ડિઓક્સિરીબોન્યૂક્લિઈક એસિડ કેટલી પોલિન્યુકિલઓટાઈડ શૃંખલાનું બનેલું હોય છે ?

સજીવને તેના $DNA$ ની લંબાઈને અનુરૂપ ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

કયા બંધ કુંતલમય રચનાને સ્થાયીત્વ પ્રદાન કરે છે ?