એસ્કેરિઆસિસ રોગના લક્ષણો $- P$

ફિલારિઆસિસ રોગના લક્ષણો $- Q$

$I -$ લસિકાવાહિનીઓમાં ધીમે ધીમે દીર્ધકાલીન સોજો

$II -$ આંતરિક રકતસ્ત્રાવ, સ્નાયુમય દૂખાવો

$III -$ તાવ, એનીમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ

$IV -$ જનનાંગો પ્રભાવિત થતા વિકૃતિઓ સર્જાય

$\quad\quad P\quad Q$

  • A

    $I, IV \quad II, III$

  • B

    $II, III\quad I, IV$

  • C

    $I, II\quad IV , III$

  • D

    $III, IV \quad I, II$

Similar Questions

અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો. 

જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?

અમીબીયાસીસનાં લક્ષણો....

મેલેરિયા ........ રોગ છે.

...............દ્વારા મેલેરીયા થાય છે.