નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?

  • A

    દ્રીમાર્ગી

  • B

    એકમાર્ગી

  • C

    બંને

  • D

    એકપણ નહિ.

Similar Questions

નીચેના જોડકા જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$ પ્રથમ પોષકસ્તર $(I)$ મનુષ્ય,સિંહ
$(Q)$ દ્રિતીય પોષકસ્તર $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય
$(R)$ તૃતીય પોષકસ્તર $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો
$(S)$ ચતુર્થ પોષકસ્તર $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ

નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.

આહાર શૃંખલામાં ઉપભોગીનાં સ્તરે પ્રથમ સ્તરમાં સમાવિષ્ટ સજીવને ઓળખો.

દ્વિતીયક માંસાહારીઓ કયાં પોષકસ્તરોના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ?

ક્રમિક ઉચ્ચ પોષકસ્તરે શરીરની જાળવણી માટે ઊર્જાની જરૂરિયાત $......$ છે.