નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?
દ્રીમાર્ગી
એકમાર્ગી
બંને
એકપણ નહિ.
નિવસનતંત્ર માટે શું સાચું છે? .
સૌર પ્રકાશનો કેટલા ટકા ભાગ એ $PAR$ માં સમાવિષ્ટ છે?
$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.
વનસ્પતિ દ્વારા કુલ શોષણ પામેલા પાણીનાં કેટલા ટકા પ્રકાશસંશ્લેષણ દરમિયાન વપરાય છે ?
તળાવમાં બીજા નંબરનું સૌથી મહત્ત્વનું પોષક સ્તર કયું છે?