મૃત આહાર શૃંખલાને કેટલા પોષક સ્તરોમાં વિભાજીત કરી શકાય

  • A

    ત્રણ

  • B

    ચાર

  • C

    $A$ અને $B$ બંને

  • D

    પોષક સ્તરો બનતા નથી

Similar Questions

પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.

જલજ નિવસનતંત્રમાં મૃદૃકાય ક્યાં પોષકસ્તરમાં આવે છે ?

પ્રાથમિક ઉત્પાદકતા કોના પર આધારિત છે?

સાપ ઉદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જયારે સાપને બાજ ખાય છે, અને ઉંદર એ તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો આપેલ શૃંખલામાં ઉંદરને કયાં સ્થાને મૂકી શકાય?

આકૃતિમાં આપેલ ખાનાંઓમાં પોષકસ્તરો $(1, 2, 3$ અને $4)$ ને પૂર્ણ કરો.