ઘાસીયા મેદાનની આહાર શૃંખલા
મૃતદ્રવ્ય આહાર શૃંખલાને અકાર્બનિક દ્રવ્ય પુરા પાડે છે.
અકાર્બનિક પોષકતત્ત્વોને કાર્બનિક દ્રવ્યમાં બાંધી રાખે છે.
મૃતદ્રવ્યમાં રહેલ ઊર્જા પર આધારિત છે.
નિવસનતંત્રમાં ઊર્જાનો ઉમેરો કરતી નથી.
નિક્ષેપ દ્રવ્ય આહારશૃંખલાની શરૂઆતથી થાય છે?
ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.
$DFC$ માટે અયોગ્ય વિધાન શો છે?
આપાત થતાં સૌર વિકિરણમાં $PAR$ નું પ્રમાણ ........છે.
જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.