ઘાસીયા મેદાનની આહાર શૃંખલા

  • A

    મૃતદ્રવ્ય આહાર શૃંખલાને અકાર્બનિક દ્રવ્ય પુરા પાડે છે.

  • B

    અકાર્બનિક પોષકતત્ત્વોને કાર્બનિક દ્રવ્યમાં બાંધી રાખે છે.

  • C

    મૃતદ્રવ્યમાં રહેલ ઊર્જા પર આધારિત છે.

  • D

    નિવસનતંત્રમાં ઊર્જાનો ઉમેરો કરતી નથી.

Similar Questions

નીચેના પૈકી કઈ આહાર-શૃંખલા ધરી આકારનો સંખ્યાનો પિરામીડ દર્શાવે છે?

દરિયાઈ જલજ નિવસનતંત્રનો ઉપરનો ભાગ શું ધરાવે છે?

  • [AIPMT 1998]

બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિના સભ્યો તરીકે કેવા સજીવોનો સમાવેશ થાય છે ?

કોઈપણ નિવસનતંત્રીય પોષકસ્તરમાં હાજર સજીવોની સંખ્યા નીચેનામાંથી કયાં પરીબળ પર આધાર રાખે છે?

નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?