પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.

  • A

    તૃણાહારી

  • B

    મૃતભક્ષી (મૃતોપજીવી)

  • C

    મિશ્રાહારી

  • D

    માંસાહારી

Similar Questions

ઘાસીયા મેદાનની આહાર શૃંખલા

નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.

એક આહાર જાળું.

નીચેનામાંથી કોણ મૃતભક્ષતા દર્શાવે છે ?

અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.