વનસ્પતિના પોષણનો મુખ્ય પ્રકાર છે -
સ્વાવલંબી અને પરાવલંબી બંને
પરાવલંબી
સ્વાવલંબી
એકે નહીં
વનસ્પતિ આવૃત બીજધારી તરીકે ઓળખાય છે, કારણ કે -
આવૃતબીજધારી વનસ્પતિની જાતિઓ કેવી હોઈ શકે ?
નિલગીરી આશરે કેટલી ઊંચાઈ દર્શાવે છે ?
વનસ્પતિ આવૃત બીજધારી તરીકે ઓળખાય છે, કારણ કે -
તેમાં ફલન પછી અંડકોષ બીજમાં અને બીજાશય ફળમાં પરિણમે છે.