ઢોળાવવાળા સમતલ પરતી ઘન નળાકાર સરક્યા વિના ગબડીને નીચે આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચા છે ?

  • A

    ઘર્ષણબળ

  • B

    ઘર્ષણબળમાં જરૂરી ફેરફાર થાય છે.

  • C

    જો $ \theta$ ઘટે તો ઘર્ષણ બળ ઘટે છે.

  • D

    એકપણ નહિ

Similar Questions

નિયમિત વર્તૂળાકાર ગતિ કરવા વ્હીલ પર અચળ ટૉર્ક લગાડતાં તેનું કોણીય વેગમાન $4$ સેકન્ડમાં $A_0$ થી $4A_0$ બદલાઈ થાય છે. આ ટૉર્કનું મૂલ્ય .......

તકતીના સમતલમાં રહેલ આંતરિક વર્તૂળને સ્પર્શક અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો. તકતીનું દળ $ M $ અને આંતરિક ત્રિજ્યા $R_1$ અને બાહ્ય ત્રિજ્યા $R_2$ છે.

$M$ દળ અને $ R/2$ ત્રિજ્યાના બે ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2\ r $ લંબાઈના દળ રહિત સળિયા વડે જોડેલા છે. કોઈ પણ એક ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા ......... થશે.

$\vec r = 7\hat i + 3\hat j + \hat k$ નો સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ $\vec F = -3\hat i + \hat j + 5\hat k$ હોય ,તો કણ પર લાગતું ટોર્ક કેટલું હશે?

$80\ kg$ દળ ધરાવતી વ્યક્તિ $320\ kg$ દળ ધરાવતી ટ્રૉલી પર ઊભો છે. ટ્રૉલી એ ઘર્ષણ રહિત સમક્ષિતિજ રેલ પર સ્થિર છે. જો વ્યક્તિ ટ્રૉલી પર $1\; m/s$ ની ઝડપથી ચાલે તો $4\ s$ સમય બાદ તેનું જનીનની સાપેક્ષે સ્થાનાંતર ........ $m$ હશે ?