.............માં પ્લાઝમોડીયમની અંડકપુટીકાજોવા મળે છે.
મનુષ્યનું ઉદર
મચ્છરનું રૂધિર
મચ્છરની ઉદરીય દિવાલ
મનુષ્યનું યકૃત
ન્યુમોકોક્સ બૅક્ટેરિયાનો સેવન કાળ.........
નીચેના વાક્યો વાંચો
$1.$ ડિસેન્ટ્રી, પ્લેગ અને ડિપ્ટેરીયા બેક્ટરીયાથી થતાં રોગો છે.
$2.$ સાલ્મોનેલા ટાયફી શ્વસનતંત્રને સીધી અસર કરે છે.
$3.$ દૂષિત પાણી પીવાથી અમીબીયાસીસ અને એસ્કેરિયાસીસ જેવારોગો થાય.
$4.$ હાથીપગોમાં આંતરીક રૂધિરસ્ત્રાવ, એનેમીયા અને સ્નાયુનોદુ:ખાવો સતત રહ્યા કરે છે.
સાચા વિધાનો યુક્ત વિકલ્પ
સ્ટેટમ કોર્નિયમ એ કયાં પ્રકારના જન્મજાત અંતરાયમાં સમાવી શકાય?
......ગંભીર વિનાશક ટ્રોપીકલ મેલેરીયાનાં પરોપજીવી છે.