નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?
શરીર એન્ટિજનની વિરુદ્ધમાં એન્ટિબોડી તૈયાર કરે છે
શરીરમાં એન્ટિબોડી જન્મથી જ હાજર હોય છે
તૈયાર એન્ટિબોડી બહારથી શરીરમાં દાખલ કરાય છે
ઉપર આપેલ તમામ
નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.
નીચેનામાંથી કયાં એન્ટીબોડી પ્રથમ વખતનાં પ્રતિચારમાં પ્રાથમીક રીતે ઉત્પન્ન થાય છે.
શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે?
નીચે આપેલ પૈકી વિડ્રોઅલ સિન્ડ્રોમની અસર કઈ છે ?