વિકિરણ દ્વારા સામાન્ય કોષો કરતા કેન્સરગ્રસ્ત કોષો વધુ સહેલાઈથી નાશ પામે છે કારણ કે .......
ઝડપી વિભાજન થાય છે.
જુદી રચના ધરાવે છે.
વિભાજન પામતા નથી.
વિકૃતિને કારણે પોષણ મળતું નથી.
કયાં કોષો દ્વારા ઈન્ટરફેરોસનો સ્ત્રાવ થાય છે?
કાર્સીનોમા ના સબંધિત કયું સાચું છે?
બિનચેપી રોગ કે જે મૃત્યુનું કારણ બને છે.......
$AIDS$ ની પરિસ્થિતિમાં થતો ન્યૂમોનિયા એ કોના દ્વારા થાય છે?
વિશ્વ એઈડસ દિવસ કયાં દિવસે મનાવાય છે?