વિકિરણ દ્વારા  સામાન્ય કોષો કરતા કેન્સરગ્રસ્ત કોષો વધુ સહેલાઈથી નાશ પામે છે કારણ કે .......

  • A

    ઝડપી વિભાજન  થાય છે.

  • B

    જુદી રચના ધરાવે છે. 

  • C

    વિભાજન પામતા નથી.

  • D

    વિકૃતિને કારણે પોષણ મળતું નથી.

Similar Questions

કયાં કોષો દ્વારા ઈન્ટરફેરોસનો સ્ત્રાવ થાય છે?

કાર્સીનોમા ના સબંધિત કયું સાચું છે?

બિનચેપી રોગ કે જે મૃત્યુનું કારણ બને છે.......

$AIDS$ ની પરિસ્થિતિમાં થતો ન્યૂમોનિયા એ કોના દ્વારા થાય છે?

વિશ્વ એઈડસ દિવસ કયાં દિવસે મનાવાય છે?