એમ્ફિટેમાઈન મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજે છે તો બાર્બીચ્યુરેટ્સનું કાર્ય શું છે?
$CNS-$ મધ્યસ્થ ચેતાતંત્ર ઉત્તેજક
મધ્યસ્થ ચેતાતંત્ર $(CNS)$ કોઈ અસર થતી નથી.
ભ્રમણા ઉત્પન્ન કરનાર
$CNS-$ પર દબાણ ઉત્પન્ન કરનાર
આપેલ બંધારણ એ કયાં પદાર્થનું છે?
અફીણ શાનું વ્યુત્પન્ન છે?
કયું ઔષધ ઉત્સાહવર્ધક છે?
પાપાવર સોમ્નિન્ફેરમનો મુખ્ય આલ્કેલોઇડ .... છે.
તરૂણાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને ડ્રગ્સના અટકાવ અને નિયંત્રણ માટે ઉપયોગી સૂચનો કયા છે?
$(1)$ વડીલોના વધારે દબાણો અવગણો $(2)$ વ્યવસાયિક અને આરોગ્ય સંબંધી મદદ માગવી
$(3)$ ભયજનક સંજ્ઞાઓ જુઓ $(4)$ શિક્ષણ અને સલાહ સૂચનો $(5)$ માતા પિતા અને વડીલોની મદદ લો.