ધુમ્રપાનથી શરીરમાં દાખલ થતુ એક પ્રકારનું આલ્કલાઈડ નીચેનામાંથી કેટલી લાક્ષણીકતાઓ દર્શાવે છે?

(i) રૂધિર દબાણ વધારવું

(ii) શ્વાસોચ્છવાસ ઘટાડે

(i) ફેફસા, ગળા, મૂત્રાશયમાં કેન્સર પેરે

(iv) એલર્જી પ્રેરે

(v) એમ્ફિસેમાંનું નિર્માણ પેરી શકે

(vi) રૂધિરમાં $O_2$ નું પ્રમાણ ઘટાડે

  • A

    $4$

  • B

    $6$

  • C

    $3$

  • D

    $2$

Similar Questions

આપેલ રાસાયણીક બંધારણ .......... નું છે?

તે સામાન્ય રીતે હૃદય-પરિવહન તંત્ર પર થતી અસર માટે જાણીતા છે.

'હેરોઇન' નામે ઓળખાતું ઔષધ એ આના દ્વારા સંશ્લેષિત થાય છે

  • [NEET 2019]

કેનાબીસ સટાઈવામાંથી કયો પદાર્થ મેળવાય છે?

“સ્મેક” દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે?

  • [NEET 2018]