એન્ટિ ફર્ટિલાઈઝિન શેનાં પર આવેલું હોય છે ?
મધ્યભાગ
પુચ્છ
અંડકોષ
શુક્રકોષ
આંત્રકોષ્ઠી અવસ્થાને શેના દ્વારા દર્શાવવામાં આવે છે ?
ઈન્ડીબીન અંતઃસ્ત્રાવ નરમાં કયાંથી મુકત થાય ?
વિભેદન દરમિયાન શુક્રકોષ શેની સાથે સંકળાયેલા રહે છે ?
શુક્રપિંડ અને અંડપિંડના સ્થાન અને કાર્ય જણાવો.
માસિકચક્રનાં કયા દિવસે અંડકોષ મુક્ત થાય છે ?