અધિવૃષણનલિકા હાજર ન હોય તો શું થશે ?

  • A

    શુક્રકોષનું જીવન ચક્ર ઘટશે

  • B

    ઝડપી માર્ગ ઓળંગે

  • C

    ક્રિયાત્મક પરિપક્વતા ઝડપી બનશે

  • D

    શુક્રકોષો ફલન માટે અસક્ષમ બનશે

Similar Questions

$8 - 16$ કોષોયુકત ગર્ભને ........ કહે છે.

એક્રોઝોમ અને ન્યુક્લિયસ વચ્ચેનાં અવકાશને ...... કહે છે.

નીચેનામાંથી કોણ એન્ટી અબોર્શન અંત:સ્ત્રાવ છે ?

પશ્ચ ગેસ્ટુલા..... ધરાવે છે.

વૃષણકોથળી શરીરના તાપમાનની સાપેક્ષે શુક્રપિંડોનું તાપમાન કેટલું નીચુ લાવે છે ?