ક્યુરાનટાઈન નિયમન કોની સાથે સંકળાયેલું છે?

  • A

    કીટનાશક સાથે રોગયુક્ત વનસ્પતિ પર છંટકાવ

  • B

    રેતાળ જમીનમાં શુષ્ક ખેતીને ઉત્તેજન આપવા

  • C

    દેશમાં રોગીષ્ઠ વનસ્પતિઓનો પ્રવેશ અટકાવવા

  • D

    દરેક રાજ્યમાં ફળઝાડ ઉગાડવા

Similar Questions

બાયોગૅસ પ્લાન્ટ્સમાં મુખ્ય કયો વાયુ પેદા થાય છે ?

યોગ્ય જોડ મેળવોઃ

કૉલમ $-I $ કૉલમ $-II $ કૉલમ $-III $
$I.$ આસબિયા ગોસીપી  $d$ હાયડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન  $p$ કોલેસ્ટેરોલ ઘટાડનાર
$II.$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ  $e$ સ્ટેરિન્સ  $q$ ગર્ભનિરોધક ગોળીઓ 
$III.$ રાઈઝોપસ નીગ્રીકેન્સ  $f$ રીબોફ્લેવિન $r$ કાર્બનિક એસિડ 
$IV.$ મોનોસ્કસ પુર્પુરિયસ  $g$ ઇટેકોમિક એસિડ   $s$ પ્રતિકારકતા ઘટાડનાર 
  $h$ સાયક્લોસ્પોરીન $ -A$ $t$ વિટામિન 

 

જૈવિક ખાતરના ઉપયોગથી પાકની ઉત્પાદકતા કેટલી વધે છે?

ચીઝ અને દહીં .......ની પેદાશ છે.

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.