નીચેનામાંથી કયો વિકલ્પ જીવાણુ અને તેની ઐદ્યોગિકીય નીપજનાં સંદર્ભમાં ખોટો છે, બાકીના ત્રણ સાચા છે?
એસ્પરજીલસ નાઈગર - સાઈટ્રીક એસિડ
યીસ્ટ - સ્ટેટીનસન્સ
એસીટોબેક્ટર એસિટી - એસિટીક એસિડ
ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલિકમ -લેક્ટીક એસિડ
કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે.
ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદનમાં કોણ મદદરૂપ છે?
$S -$ વિધાન :સેલ્યુલોઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં થાય છે.
$R -$ કારણ :લોહીની નળીઓમાં ગંઠાતા રૂધિરને અટકાવવા સાયક્લોસ્પોરીન $ -A$ વપરાય છે.
એક સૂક્ષ્મજીવી દ્વારા ઉત્પન્ન થતુ રસાયણ જે બીજા સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકાવે છે તેને......કહેવામાં આવે છે