નાઈટ્રોજન સ્થાપન કરનાર સાયનોબેક્ટેરીયા જે એઝોલા સાથે પણ સહજીવન દર્શાવી છે તે-

  • A

    એનાબીના

  • B

    ટોલીપોથ્રીક્સ

  • C

    કોલોરેલા

  • D

    નોસ્ટોક

Similar Questions

ડાંગરના ખેતરમાં સામાન્ય નાઈટ્રોજન સ્થાપક …....છે.

  • [AIPMT 2010]

વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?

ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા શા માટે મહત્ત્વના છે ?

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

કૉલમ $-(I)$ કૉલમ $-(II)$
$(a)$ રાયઝોબિયમ  $(i)$ માઈકોરાઈઝા
$(b)$ એઝોસ્પાયરીલમ  $(ii)$ ડાંગરના ખેતર 
$(c)$ ગ્લોમસ ફૂગ  $(iii)$ શિમ્બીકુળ
$(d)$ સાયનો બેક્ટેરિયા  $(iv)$ મુક્ત બેક્ટેરિયા 

 

જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...