પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?
$400-700 nm$
$500-600$
$450 - 950$
$340 - 450 nm$
સાપ ઉદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જયારે સાપને બાજ ખાય છે, અને ઉંદર એ તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો આપેલ શૃંખલામાં ઉંદરને કયાં સ્થાને મૂકી શકાય?
આહાર શૃંખલાને લગતું નીચેનામાંથી કયુ વિધાન ધ્યાનમાં લેવાય છે.
(1) વિસ્તારમાંથી $80\% $ વાઘને દૂર કરવાના પરિણામે વનસ્પતિમાં વધારે પ્રમાણમાં વૃધ્ધિ થાય છે
.(2) મોટા ભાગનાં માંસાહારીઓને દૂર કરવાના પરિણામે હરણની વસ્તીમાં વધારો થાય છે.
(3) ઉર્જા ગુમાવવાને કારણે આહાર શૃંખલાની લંબાઈ $3-4 $ પોષક સ્તરે સામાન્ય રીતે પૂરતી હોય છે.
(4) $2$ થી $8$ પોષક સ્તરે આહાર શૃંખલાની લંબાઈ અલગ હોઈ શકે છે.
કેટલા વિધાનો સાચા છે ?
$(1)$ $GFC$ માં પોષકસ્તરો અમર્યાદિત છે.
$(2)$ દરેક પોષકસ્તરનાં સજીવો ઊર્જા પ્રાપ્તિ માટે પોતાનાથી નીચેના પોષકસ્તર પર આધાર રાખે છે.
$(3)$ વનસ્પતિ $PAR$ નો $2 -10\%$ ભાગ જ ઉપયોગ કરે છે.
$(4)$ સીધી કે આડકતરી રીતે બધા જ સજીવો પોતાનાં ખોરાકનોઆધાર ઉત્પાદકો પર રાખે છે.
નીચેનામાંથી બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ કઈ છે ?
શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?